Published On Sep 14, 2022
અમારી દેખરેખ હેઠળ નારિયેળી પાક માં સારવાર થાય છે,
વિસ્તાર :- વેરાવળ
ગામ :- સુખપુર.
નારિયેળી ઉંમર :- ચાર વર્ષ બે મહિના.
નારિયેળી જાત :- D * T
( ઓરિજનલ D * T - ગુજરાત ની નર્સરી માં ઉત્પાદિત )
👉🏼 બેક્ટેરિયા સારવાર
👉🏼 પોષણ વ્યવસ્થાપન (રાસાયણિક ખાતર + દેશી ખાતર + લીલો / સુકો પડવાસ )
👉🏼 રોગ - જીવાત નિયંત્રણ વ્યવસ્થાપન.
અમારી સાથે જોડાયેલા નારિયેળી પાક ના અન્ય ખેડૂતો ને પણ નાળિયેરી પાક નું સીડયુલ ટુંક સમયમાં આ ગ્રૂપ માં મુકીશું,
જે થી આપેલ સીડયુલ મુજબ તમે સારવાર ચાલુ કરી શકો
નોંધ :- નાળિયેરી પાક માં ઉત્પાદન નો મુખ્ય આધાર છોડ ના આનુવંશિક ગુણધર્મ ઉપર પણ હોય છે,
અમારો પૂરો પ્રયત્ન નક્કર ભલામણો ને આધારે પાક ઉત્પાદન વધારવા નો રહેશે
show more