Published On Feb 3, 2024
બળવંતસિંહ રાજપૂત સતસંગ
રસલુપુર સંત મેળાવડો
1.શ્રી આનંદી કાવ્ય વિમોચન || 25.1.2005 || પુ. શ્રી આનંદી મહારાજ ની 28 મી નિર્વાણ તિથી નિમિતે ||
1.શ્રી આનંદી કાવ્ય વિમોચન રસલુપુર 25.1.2005
પ.પુ સદગુરૂ શ્રી આનંદી મહારાજ ની 28 મી પુણ્ય તિથી તથા શ્રી સદગુરૂ શ્રી ભગવાનદાસ મહારાજ ની 14 મી નિર્વાણ તિથી નિમિતે સંત મેળાવડો..રસલુપુર...તાલ..સિધ્ધપુર..જી..પાટણ...
નિમિતે સંત મેળાવડો
મહાપુરૂષો .........
માલોસણા નિવાસી શ્રી ઉ.ગુજરાત નિરાંત સંપ્રદાય મુળ ગાદીના અધિકારી પૂજય સદગુરૂ મહારાજ
શ્રી નરભેરામજી મહારાજ
મહેસાણા નિવાસી શ્રી પુજય મહેનદર મહારાજ
સિધ્ધપુર નિવાસી શ્રી લોકલાડીલા ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂત...
અડાલજ નિવાસી પુજય શ્રી સોમદાસ મહારાજ
અડાલજ નિવાસી પુજ્ય શ્રી ડાહયારામ મહારાજ
ડીસા નિવાસી પુજ્ય શ્રી રવજીરામજી મહારાજ
ચાણસ્મા નિવાસી પુજ્ય શ્રી સોમદાસ મહારાજ
એદરાણા નિવાસી પુજ્ય શ્રી હાથીરામજી મહારાજ
મગરવાડા નિવાસી પુજ્ય શ્રી નાથુરામજી મહારાજ
આયોજન..નિર્મળદાસ મહારાજ રસલુપુર
Label. ANANDI SOOR
આ વિડિયો પસંદ પડયો હોયતો કોમેન્ટ કરજો લાઈકકરજો શેર કરજો અને સબસકરાઇબ કરજો અનેહા બેલઆઈકોનદબાવો જેથી અમારા નવા અપડેટ ભજન સતસંગ પહેલાં સાંભળવા મળે
આનંદી સૂર....Mo...98791 88204